Tuesday, December 15, 2020
Monday, December 7, 2020
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ૦૭/૧૨/૨૦૨૦
ગુજરાતી સાહિત્ય
Quiz
- 'શીલ વિનાની વિધ્યા એ વાંઝણી વિધ્યા છે' આ વિધાન કોનું છે?
- શ્યામ સાધુ
- મણિલાલ દ્વિવેદી
- મકરંદ દવે
- નાનાભાઈ
- ’ઈસુના ચરણે’ નામની નવલકથાના લેખકનું નામ જણાવો ?
- ચુનીલાલ મડિયા
- શ્યામ સાધુ
- પ્રફુલ્લ દવે
- કવિ નાન્હાલાલ
- મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, આ કાવ્યના કવિ કોણ છે ?
- .દલપતરામ
- .ખબરદાર
- .નર્મદ
- ઉમાશંકર જોષી
- ’હાજી કાસમ, તારી વિજળી રે’ લોકગીતમાં વીજળી કોનું નામ છે ?
- ટિકિટ
- આગબોટ
- માનવી
- જાન
- કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો.
- ].ગોરસ
- ઈંધણ
- તેજરેખા
- અનિમેષ
- લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને ક્યા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં ?
- 1990
- .1981
- .1998
- .2003
- કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ?
- રાજકોટ
- ભાવનગર
- અમરેલી
- .સુરત
- .’અસ્મિતા પર્વ’ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?
- મહા શિવરાત્રી
- ].હનુમાન જયંતિ
- રામનવમી
- જન્માષ્ટમી
- .સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?
- અખંડાનંદ સ્વામી
- સ્વરૂપાનંદ સ્વામી
- રામાનંદ સ્વામી
- પ્રેમાનંદ સ્વામી
- ’જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિનું નામ આપો
- કવિ નર્મદ
- સુંદરમ
- ઝવેરચંદ મેઘાણી
- દુલા ભાયા કાગ
Friday, December 4, 2020
Subscribe to:
Posts (Atom)